ધર્મ ને અનુલક્ષી - યુવા શિબિર અને એ સંબધી પ્રશ્નોના નિવારણ ન કરવા સતત આંખ આડા કરતા કાન.

108 views
Skip to first unread message

Pradeep Nathani

unread,
Feb 23, 2021, 10:49:42 AM2/23/21
to sanatan...@googlegroups.com
ધર્મ ને અનુલક્ષી - યુવા શિબિર અને એ સંબધી પ્રશ્નોના નિવારણ ન કરવા સતત આંખ આડા કરતા કાન.


આ બાબતમાં અહી નીચે જણાવેલ વિગત છેલ્લા એક વર્ષથી પણ વધુ સમય થયો પણ કોઈ સનાતની વીરલો આ મુદ્દામાં કંઈ પણ બોલવા આજસુધી તૈયાર થયેલ નથી.

મારી સમાજના યુવાનોનું આવી બાબતમાં કેમ લોહી ઉકળતું નથી?

વધુ જાણકારી આ રહી.

કરમશી લધા રામજીયાણી નો વિડીયો જોવા અહીં નીચે આપેલ લિંક પર ક્લિક કરો.
https://t.co/p6rb6X1nbG
ઉપરોક્ત બાબતને અનેક લોકો એમ કહેછે કે આ પ્રદીપ નાથાણી ની બાબત, આમ કહી તેઓ પોતાની બુદ્ધિનું દેવાળું ફૂક્યું છે એમ જાહેર કેર છે. કારણકે આ બાબત કંઈ રીતે મારી કહેવાય?  આ સમાજનો સળગતો પ્રશ્ન છે, જેનું સમાધાન બંધારણ પ્રમાણે કરવું જોઈએ.

જેઓને આમ કરવું જોઈએ તેઓ તમામ એવા તર્ક વિતર્કો કરી આ પ્રશ્ન ને હલ કરવા થી દુર ભાગી રહ્યા છે, આવા લોકો એ તુરંત પોતાના પદ પરથી રાજીનામું આપવું જોઈએ, એટલુજ નહિ એમને કાયમ માટે હોદ્દાની દૂર રાખવાનો દંડ કરવો જોઈએ.

નોંધ: આવા સમાજ વિરોધી કાર્યો કરનારા પોતાને અનુભવી હોદ્દેદાર તરીકે ગણાવી ને સંપૂર્ણ સમાજ ને મૂર્ખ બનાવી રહ્યા છે, જેની નોંધ જ્ઞાતિના દરેક જણે લેવી રહી.

https://twitter.com/pnathani/status/1358352846777819137?s=19

https://m.facebook.com/story.php?story_fbid=4113426085358475&id=100000733715594&sfnsn=wiwspmo


પ્રદીપ નાથાણી
IMG-20210222-WA0062.jpg
Reply all
Reply to author
Forward
0 new messages