કેમ સંપૂર્ણ મૌનમાં છે?

33 views
Skip to first unread message

Pradeep Nathani

unread,
Mar 24, 2021, 7:00:28 AM3/24/21
to sanatan...@googlegroups.com
ઘાટકોપર સનાતન સમાજમાં કોરોનાની જેમ એક વર્ષ વિતી ગયા હોવા છતાં કરમશી લધા રામજીયાણી ના મુદ્દામાં કરબોઈ ગામ કેમ સંપૂર્ણ મૌનમાં છે?

શું આ ગામમાં કોઈ એવો ભડવીર, સનાતની શૂરવીર કોઈએ જણ્યો નથી?

કે જે આવી બાબતમાં જ્ઞાતિ,સમાજ અને આવનારી પેઢીના ભવિષ્ય માટે, કાયમી સનાતની ના હિતમાં, જે તે જવાબદાર હોદ્દેદાર ને પ્રશ્ન પૂછે?

ફક્ત ને ફક્ત સર્વાંગી સનાતની જ્ઞાતિ, સમાજના હિત માટે આવો પ્રશ્ન પૂછે છે પ્રદીપ નાથાણી

પ્રદીપ નાથાણી
9820369377
Reply all
Reply to author
Forward
0 new messages