દક્ષિણ ભારત સમાજ ઝોનમાં સતપંથીઓને ભેળવવામાં બહુ મોટી ગડબડ થવાથી સનાતનીઓમાં મોટો આક્રોશ

13 views
Skip to first unread message

ma...@realpatidar.com

unread,
Mar 28, 2019, 12:57:44 PM3/28/19
to realpatidar

જય લક્ષ્મીનારાયણ, જય સનાતન  (Also see attachment)


દક્ષિણ ભારત સમાજ જાન્યુઆરીની જનરલ મિટિંગમાં નક્કી કરવામાં આવેલ કે જે સતપંથી લોકો પ્રેમથી આપણા નિયમો અપનાવીને આવતા હશે એમને આપણે લઈ લેવાના.

ત્યારબાદ  દક્ષિણ ભારતના  સતપંથીઓના મદદ થી પીરાણા તરફથી વકીલોની નોટીસ મોકલવામાં આવેલ જેના કારણે એક અરજન્ટ કારોબારી બોલવાની જરૂર પડી.

૧૦ માર્ચ દક્ષિણ ભારત સમાજ કારોબારી ની મિટિંગ ત્રિચી ખાતે.

પ્રમુખ શ્રી શિવગણ વાસાણી એ હાજર રહેલા કારોબારી સભ્ય ને નીચેના મુદ્દા પર રાય માગી.

સતપંથી ભાઈઓ આવવા માંગેછે શું કરીએ?

કારોબારીમાં ૮૦% થી ૮૫% એ નીચે જણાવેલ મુજબ પોતાની ગટક સમાજ નો વિચાર જણાવ્યો.

નીચે મુજબના સુજવો આવ્યા:
૧) આપણી દક્ષિણ ભારત સમાજ ના કહેવાથી જે લોકોને રામપર સમાજે સમાજ બાર કર્યા છે તેને પહેલા ગામ સ્વીકારે પછી આપણે વિચારીએ.

૨) હજી મહિના પહેલા જેમને પીરાણા માંથી બોલાવીને પૂજા પાઠ કર્યા તેમને થોડા દિવશ પછી સમજી વિચારી લેવા.

૩) જેમને આપણી સામે કોર્ટ ની નોટીશ મૂકી અને આપણી સામે અઠવાડીયા પહેલા પણ રમત રમતા હતા તેમને પણ લેવા થી પહેલા ગંભીરતા થી વિચારવું પડે.

૪) દક્ષિણ ભારત સમાજે નક્કી કરેલ કે જે સતપંથી નખત્રાણા ખાતે આવી રહેલ દશાબ્દી ધર્મોત્સવ માં ભાગ લેશે તેને ન લેવા. તો આવાને પણ વિચારી ને નિર્ણય કરવો.

૫) ઇસ્લામ (સતપંથ) ખતરામાં છે કરીને હાલમાં પીરાણા વાળા પંકજ અને ત્રિચી વાળા હશમુખ સાથે જે વાત ચિત્ત નો ઓડિયો અને ત્યાર બાદ દક્ષિણ ભારત માં પીરાણાથી  લોકોને બોલાવી દક્ષિણ ભારત માં સંપર્ક યાત્રા માં જોડાયેલ  તેમના માટે તો ખાસ સોચી સમજી વિચાર કરવો.

૬) હાલમાં દક્ષિણ ભારત માં તમિલ ભાઈઓ સાથે મળી જાહેર સભા મા સનાતની પટેલ જ્ઞાતિ ને બદનામ કરી છે તેને પણ સમજી વિચારી ને લેવા.

૬) શીંગોટા વાલજી નાનજી રંગાણી રામપર વાળા જેમને ૧૫ મહિના પહેલા અરજી આપેલ અને ચાર પાંચ મહિના મા કરછ ના દાખલા આપશે તેનો વાયદો કરેલ જે આજ ૧૫ મહિના થવા છતા રામપર સમાજ ને આજ સુધી વિનંતી નથી કરી, અને પૂછી એ તો એમ કહે છે કે રામપર સમાજને હું પગે લાગવા નહીં જવું મને દક્ષિણ ભારત સમાજમાંથી કોણ કાઢે છે તે જોઈ લઉં છું અને *તમારી સમાજ* ગાલાવેલી છે એવું કહે છે. વાલાભાઈ ને છેલ્લે જનરલ સભામાં જાન્યુઆરી 31 નો સમય આપવામાં આવ્યો હતો પણ હજુ સુધી દાખલા લઈને નથી આવ્યા.
પ્રમુખ સાહેબને રિક્વેસ્ટ કરવામાં આવી હતી કંઈક પગલાં લેવાની. પ્રમુખશ્રી એ વાતને સાઈડમાં મૂકી દીધી.

 

આવી રીતે મોટે ભાગે બધાએ સનાતનીઓના રક્ષણની વાત કરી પણ અંતમાં પ્રમુખ સ્થાન થી એવું કહેવા માં આવ્યુંકે  કેન્દ્રી સમાજનો આદેશ છે કે બધાને લઈ લેવા અને ડખા ઓછા કરવા. તેથી મારો પણ આદેશ છે કે બધું બાજુ માં મૂકીને આપે આપણા નિયમ માં ફેરફાર કર્યા વગર એક્વાર લઈ લઈએ જે કાયદાનું પાલન નહિ કરે તેમને કાઢી મુકીશું.

ત્યારે ફરી વાત ઉપડી કે વાલજી ભાઈ રંગાણી ને ૧૫ મહિના થયા હજી જરૂરી કાગળ નથી આપ્યા અને એ હું કાંઈ નહિ કરું શું કરી લેશે *તમારી  સમાજ* આવી વાત કરે છે તમને પહેલા કાઢો તો કહેવાય કે કાયદો કામ કરે છે.

તેના જવાબમાં પણ એમ કહેવામાં આવ્યું કે એમની વાત ન કરો.
 
હાલમાં ટોપ બે હૉદૅદોરો શિવાય બધા આ નિર્ણય ના ખિલાફ છે.

 

સનાતની સમાજ તુટવી ન જોઈએ .. સનાતની સમાજના ભોગે સતપંથી ઓ ને લેવાની વાતો કરનાર લોકો થી ચેતજો… આ લોકો સતપંથી ઓ કરતાં વધારે ઘાતક છે. દક્ષિણ ભારતના સનાતની ભાઈઓને ખાસ વિનંતી કે સમાજને નુકસાન કરનાર લોકોને ચલાવી ન લો. જોરદાર વિરોધ કરવો એ આપણા સર્વે ની પવિત્ર ફરજ છે.


Real Patidar
www.realpatidar.com
-----------------------------------------------------------------------------------------------------------------------------------------
- Views expressed here are for the sake of discussion and knowledge only.
- To fully understand the contents of this email, you may be required to read http://www.realpatidar.com/a/series1
- To know more visit www.realpatidar.com or send a request-mail to ma...@realpatidar.com
- To receive emails send a request to ma...@realpatidar.com or join google group http://groups.google.com/group/realpatidar/

- Please visit http://www.realpatidar.com/disclaimer.
--------------
BEWARE !!     BEWARE !!  -Phishing attacks: 
are NOT related to the www.realpatidar.com, the original Real Patidar
-----------------------------------------------------------------------------------------------------------------------------------------
DBR Situation.pdf

SHANTILAL POKAR

unread,
Mar 30, 2019, 6:09:12 AM3/30/19
to realp...@googlegroups.com
સર્વે ને જય લક્ષ્મી નારાયણ
જે લોકો દાદા ગિરી ની વાતો કરતા હોય એવા લોકો પોતાની જાતને કૈક ઉપર માનતા હોય એવા સતપંથી ને અખિલ ભારતીય ક.ક.પાટીદાર સમાજમાં ના લેવા જોઈએ, એવા લોકોને સમાજમાં લેવાથી સમાજની કોઈ ભલીવાર નથી થવા ની, કેન્દ્રીય સમાજના આદેશ ને ફૂલે આમ અવગણતાં હોય એ લોકો ને કેન્દ્રીય સમાજમાં કોઈ સ્થાન ના હોય. આ તો જાણે ચોરી ઉપર સીના જોરી જેવી વાત થઈ. 



--
--
-----------------------------------------------------------------------------------------------------------------------------------------
- Views expressed here are for the sake of discussion and knowledge only.
- To fully understand the contents of this email, you may be required to read http://www.realpatidar.com/a/series1
- To know more visit www.realpatidar.com or send a request-mail to ma...@realpatidar.com
- Views expressed here are not necessarily of Real Patidar or subscribed by Real Patidar.
- Before taking any steps, request to independently verify the information contained in this email.
--------------
-----------------------------------------------------------------------------------------------------------------------------------------
---
You received this message because you are subscribed to the Google Groups "Real Patidar" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to realpatidar...@googlegroups.com.
To post to this group, send email to realp...@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/realpatidar.
For more options, visit https://groups.google.com/d/optout.

JAGRUTI PATEL

unread,
Mar 30, 2019, 6:09:24 AM3/30/19
to realp...@googlegroups.com
Anu  Karan Su che.  Ape  potanamaj avi phut su karva nakhiye chi. 

--
--
-----------------------------------------------------------------------------------------------------------------------------------------
- Views expressed here are for the sake of discussion and knowledge only.
- To fully understand the contents of this email, you may be required to read http://www.realpatidar.com/a/series1
- To know more visit www.realpatidar.com or send a request-mail to ma...@realpatidar.com

Ajay Shirvi

unread,
Mar 30, 2019, 11:45:42 PM3/30/19
to realp...@googlegroups.com
જય લક્ષ્મીનારાયણ 
    આપ સહુને નમ્ર વિનંતી છે કે આપડા મા વિખવાદ ના થાય તેનુ ઘ્યાન રાખવુ અને વાત છે સતપંથી ભાઈઓ ની તો જે લોકો આવા ઈછે છે તેમને આવકારો પન અને આપડા નિયમો મૂજબ સમાજ મા રહેવુ પડશે અને સમાજ મા અમૂક વર્ષ (૫) હોદા ના આપવા જેવા નિયમ બનાવા 

   જે લોકો સનાતન સમાજ ની ખુલેઆમ આલોચના કરે છે તેને તો ચપટી વગાડી બારે નો રસ્તો બતાવી દયો જે સાચે આવા માગે છે ઇ આવસે બીજા ને પછી જોઇ લઇશૂ..

                                  જય હિંદ, જય ઉમિયા મા. 

kapil patel

unread,
Apr 3, 2019, 2:03:53 AM4/3/19
to realp...@googlegroups.com
aapne koi pan vaat prem thij  samjavi joiye , samajna yuvano agresive thaine satpanth ne jo virodh darshavta hase to vaat nu nivaran nahin thay ,Kattch kadwa patidar samaj INDIA ma limited che, jo aape amnama bhi aava vaad nirman karsu to aapdo samaj Vibhajit , divide thata koi vaar nahin lage, a vaat aape sarwe bhaiyon ne samajvi joiye ....... 
 

kamal sales 
Gypsum plaster, Board,3D Gypsum panel                                                                                                       
 

Kapil Ramani
9923150009  


From: realp...@googlegroups.com <realp...@googlegroups.com> on behalf of JAGRUTI PATEL <jaguso...@gmail.com>
Sent: Saturday, March 30, 2019 12:56 AM
To: realp...@googlegroups.com
Subject: Re: દક્ષિણ ભારત સમાજ ઝોનમાં સતપંથીઓને ભેળવવામાં બહુ મોટી ગડબડ થવાથી સનાતનીઓમાં મોટો આક્રોશ
 

Ratansi Patel

unread,
Apr 3, 2019, 12:44:53 PM4/3/19
to realp...@googlegroups.com
જય લક્ષ્મીનારાયણ, જય સનાતન,
ભાઈઓ અત્યારે જે પરિસ્થિતિ આપણા દેશમાં છે એવી ને એવી જ પરિસ્થિતિ આપણા સમાજમાં છે.
આપણા સૌના લાડીલા વડા પ્રધાન માનનીય શ્રી નરેન્દ્રભાઇ મોદીએ અત્યારે ભારત દેશ માટે દરેક ક્ષેત્રમાં સ્વચ્છતા અભિયાન ચલાવવા ગઈ કાલે સમગ્ર દેશમાં જે *કેમ્પેન લૉન્ચ કર્યું મૈં ભી ચૌકીદાર હૂં* એવી જ રીતે આપણે સૌ  સમાજના ભાઈઓ અને બહેનોએ પણ આપણી સનાતન સમાજના જાગૃત ચોકીદાર બનવું જ પડશે.
         એકવાર નહીં અનેક વાર જ્યારે જ્યારે આપણે કૂણી લાગણી વ્યક્ત કરી કે જવા દો માં ઉમિયાના સંતાન છે, આપણા જ છે આજે નહીં તો આવતી કાલે જરૂર સમજશે હાલમાં દલદલ (રૂપિયાની લાલચ)માં ફસાયેલા છે એમાંથી બહાર નીકળશે એટલે સનાતનમાં આવશે એને ખબર હોવા છતાં ગોબરના કીડાની જેમ દલદલમાં જ રહેવા માગે છે. આથી દિવાદાંડી રૂપે આપણી સનાતન સમાજે જે આદેશ આપ્યો છે એજ પ્રમાણે સમાજના જાગૃત ચોકીદાર બનીને આપણે આદેશનું પાલન કરવું જ પડે.
      થાય છે શું આપણામાં રહેલા દુધદહીંવાળા જ પરિસ્થિતિ અનુકૂળ બનાવવા નથી માગતા. દુધદહીંવાળા
દલદલનો લાભ લેતા હોય એવું લાગે છે
નહીં તો એમાં ફસાયેલા લોકો ભણેલા ગણેલા અને સમજુ છે એ બધું જાણે છે.
માટે આપણે કર્તવ્ય નિષ્ઠ જાગૃત સનાતની ચોકીદાર બનવું જ રહ્યું.
ધન્યવાદ.  
 

Ishwar Patel

unread,
Apr 4, 2019, 4:37:30 AM4/4/19
to realp...@googlegroups.com
જય લક્ષ્મીનારાયણ,
સતપંથ થી સનાતનમાં અંતર હૃદયથી પરત આવનારા પરિવારોને સનાતની સંસ્કારોથી સિંચિત કરીને તેમજ શ્રીસમાજના ન્યાયોચિત
બંધારણમાં લિખિત રૂપે બાંધીને ભેળવી લેવા જોઈએ.
સત્ય સનાતન ધર્મની જય, શ્રી અ.ભા.ક.કડવા પાટીદાર સમાજની જય.
On Thu, 28 Mar 2019 22:27:31 +0530 "ma...@realpatidar.com" wrote
--
>
--
>
-------------------------------------------------------------------------------------------------------

----------------------------------
>
- Views expressed here are for the sake of discussion and knowledge only.
>
- To fully understand the contents of this email, you may be required to read
http://www.realpatidar.com/a/series1
>
- To know more visit www.realpatidar.com or send a request-mail to ma...@realpatidar.com
>
Reply all
Reply to author
Forward
0 new messages