Dr. Ambedkar on "Hinduism" :-
આંબેડકરે હિન્દુત્વના કરેલા મુહખોલ વખાણ...
• હિન્દુત્વની ફિલસુફી સુપરમેન(બ્રાહ્મણ) માટે સ્વર્ગ છે અને સામાન્ય માણસ માટે નકરવાસ છે.
• અંતઃકરણ,તર્ક અને સ્વતંત્ર વિચારોના વિકાસ માટે હિંદુત્વમાં કોઈ અવકાશ નથી.
• વેદો મૂલ્યહીન પુસ્તકોનો સમૂહ છે;તેમને પવિત્ર કે પરિપૂર્ણ કહેવા માટેનું કોઈ કારણ નથી.
• હિંદુત્વમાં તમે સામાજિક અસમાનતા અને ધાર્મિક અસમાનતા દેખી શકશો;જે તેની ફિલસૂફીમાં ગૂંથવામાં આવેલ છે.
• જયારે અન્ય ધર્મો બીજે બધે માનવપ્રજાતિના ઉત્થાન અને ઉદાત્તીકરણના કાર્યોમાં વ્યસ્ત હતા ,ત્યારે હિન્દુત્વ માનવજાતિના ભ્રષ્ટાચાર અને અવમાનમાં વ્યસ્ત હતું.
Read more (With Reference) :-
https://itsbluediary.blogspot.in/2017/05/blog-post_347.html?m=1
Share it Maximum